ભારતીય સંસ્કૃતિમાં પૌરાણિક સમયથી જ્યારે બાળકના નામની પસંદગી કરવામાં આવે ત્યારે ધર્મ, જ્યોતિષ, અંકશાસ્ત્ર અને કૌટુંબિક પરંપરા સહિતના વિવિધ પરિબળોના આધારે નામની પસંદગી કરવામાં આવતી હોય છે. ઘણા માતા-પિતા એવા નામો પસંદ કરતા હોય છે જે ધાર્મિક અથવા સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરતુ હોય છે, જ્યારે અન્ય લોકો એવા નામો શોધતા હોય છે જેનો કંઈક સુંદર અર્થ કે શુભ ગુણો સાથે સંકળાયેલું હોય.
આપણી સંસ્કૃતિમાં બાળકના નામકરણ પાછળ ઘણા પરિબળોનો સમાવેશ થતો હોય છે, જેમકે બાળકના નામના અર્થો, જ્યોતિષ, ભાગ્યશાળી વસ્તુઓ, અંકશાસ્ત્રીય, વ્યક્તિત્વ, સ્વભાવ, લક્ષણો અને લાક્ષણિકતાઓ, સ્વાસ્થ્ય, પારિવારિક જીવન, શિક્ષણ, કારકિર્દી, શોખ, જીવનશૈલી, વર્તમાન તેમજ ભવિષ્ય વગેરે…
અમે તમારા બાળકના નામ માટે ઉપરની તમામ બાબતો પર સંપૂર્ણ સવિસ્તારથી જાણકારી આપીશું જેને અમે વૈદિક જ્યોતિષ શાસ્ત્રના ખૂણે-ખૂણે થી એકત્ર કરી છે અને જે માહિતીને અમે આપના સમક્ષ રજુ કરીશું. આમાં કઈ-કઈ માહિતી નો સમાવેશ કરવામાં આવશે તે અમે નીચે દર્શાવ્યું છે.
એકવાર ફરી સમજીયે કે કઈ-કઈ માહિતી આપને આપવામાં આવશે. તો…
- બાળકના નામના અર્થો અને વિસ્તારપૂર્વક માહિતી
- બાળકની જ્યોતિષીય જાણકારી
- બાળકની ભાગ્યશાળી વસ્તુઓ
- બાળકની અંકશાસ્ત્રીય જાણકારી
- બાળકના વ્યક્તિત્વની માહિતી
- બાળકના સ્વભાવની જાણકારી
- બાળકના લક્ષણો તેમજ લાક્ષણિકતાઓ
- બાળકનો શારીરિક દેખાવની માહિતી
- બાળકના વ્યવસાય વિશે જાણકારી
- બાળકના સ્વાસ્થ્ય વિશે જાણકારી
- બાળકની નબળાઈઓ વિશે માહિતી
- બાળકની પસંદગીઓની માહિતી
- બાળકના નામ પાછળનું વિજ્ઞાન
- બાળકના પારિવારિક જીવનની માહિતી
- બાળકના શિક્ષણ અંગે જાણકારી
- બાળકની કારકિર્દીની માહિતી
- બાળકના નાણાકીય વિષેની બાબત
- બાળકના શોખ અંગેની માહિતી
- બાળકની જીવનશૈલીની જાણકારી
- બાળકનું વર્તમાન તેમજ ભવિષ્યની માહિતી